
જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ
Indian citizens died in Georgia – જ્યોર્જિયાથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુદૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 11 ભારતીય નાગરિકોના મોત થયા છે. ભૂતપૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રારંભિક અહેવાલો અનુસાર, ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે 11 ભારતીય લોકોના મોત થઈ શકે છે. Indian citizens…