ગીર સોમનાથ

ગીર સોમનાથ: આદપોકારમાં કુંડમાં ડૂબી જવાથી માતા સહિત બે દીકરીઓના મોત

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક કુંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ સામૂહિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આદપોકાર ગામમાં માતમ છવાઈ ગયો છે. ગીર સોમનાથ:  ઘટનાની વિગત મળતી…

Read More
Devayat Khavad

ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે….

Read More