ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે GPSC પરીક્ષા યથાવત, અન્ય કેટલીક પરીક્ષાઓ સ્થગિત

GPSC પરીક્ષા યથાવત- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે…

Read More