મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ આરોગ્ય કર્મચારી સહકારી મંડળી દ્વારા સાંઈ ફાર્મમાં ભવ્ય ગરબા અને સાધારણ સભા યોજાઈ

મહેમદાવાદ તાલુકા આરોગ્ય કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમ અને સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેમદાવાદ ખાતે આવેલ સાંઈ ફાર્મ માં યોજાયો હતો અને તેનું સફળતાપૂર્વક સંચાલન ભાવેશ રાલ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાવેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના માળખાકીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત…

Read More
Library:

Library: હવે વાંચન અભિયાનને મળશે વેગ, ગુજરાત સરકાર નવી 71 લાઇબ્રેરી શરૂ કરશે

Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53…

Read More

gujarat traffic police recruitment: ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની કરાશે ભરતી!

gujarat traffic police recruitment: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું કે, રાજ્યના ટ્રાફિક વિભાગને 1,315 કર્મચારીઓની જરૂર છે, જેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલની ફાળવણી થશે. આ જગ્યાઓ માટે આગામી સમયમાં સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં…

Read More

Surendranagarમાં વઢવાણ-લખતર હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત

Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર…

Read More

Porbandar માં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Porbandar માં 15 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમણે ‘હર ઘર તિરંગા’ અભિયાનની સાથે ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાનમાં જોડાવા માટે લોકોને અપીલ કરી, જેનાથી રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે. આ…

Read More

ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

શિક્ષણ સહાયક ભરતી અંગે મોટી જાહેરાત, હવે 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ની પ્રક્રિયા અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને 13થી 17 મે, 2025 દરમિયાન કરવામાં આવેલી શાળા પસંદગી અને 21 મે, 2025ના રોજની શાળા ફાળવણી રદ કરી છે. આ અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More