ઈઝરાયેલ અમેરિકન બંધકો

હમાસે ઈઝરાયેલ અમેરિકન બંધકોને મારી નાખ્યા, IDFને 6 મૃતદેહો મળ્યા!

ઈઝરાયેલ અમેરિકન બંધકો:  હમાસના આતંકવાદીઓએ ગાઝામાં 6 ઈઝરાયેલ અમેરિકન બંધકોને મારી નાખ્યા. ઈઝરાયેલની સેનાએ આ તમામના મૃતદેહ બહાર કાઢ્યા છે. હર્શ ગોલ્ડબર્ગ-પોલીન, એક યુવાન ઇઝરાયેલી-અમેરિકન વ્યક્તિના માતાપિતાએ આજે ​​સવારે પુષ્ટિ કરી કે તેમના પુત્રની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે જેઓ તેને ગાઝા પટ્ટીમાં બંધક બનાવી રહ્યા હતા. તે ગોલ્ડબર્ગ-પોલીન, 23ની મુક્તિને સુરક્ષિત કરવા માટે…

Read More
વિધાનસભા

આજે વિધાનસભા ચોમાસું સત્રનો છેલ્લો દિવસ,સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વિધાનસભા રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાબતો બહાર આવી છે. આ કિસ્સાઓમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી…

Read More
ભારતીય કોસ્ટ ગાર્ડના

ભારતીય કોસ્ટ ગાર્ડના DGનું હાર્ટ એટેકથી નિધન, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. રાકેશ પાલે તામિલનાડુના ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓફિસરે આ જાણકારી આપી છે. તે જ સમયે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને  કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રક્ષા મંત્રી રાજનાથ…

Read More
ચંપાઈ સોરેન

ઝારખંડમાં રાજકીય ગરમાવો, પૂર્વ CM ચંપાઈ સોરેન 6 ધારાસભ્યો સાથે દિલ્હી જવા રવાના, BJPના નેતાને મળશે

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને તેમની સાથે 6 ધારાસભ્યો પણ દિલ્હી આવી રહ્યા છે. જેએમએમનું નેતૃત્વ આ તમામ ધારાસભ્યોનો…

Read More

ઉદયપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, 144 કલમ લાગુ,ઇન્ટરનેટ સેવા બંધ

ઉદયપુર જિલ્લાના સૂરજપોલ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થી પર ચાકુથી હુમલાનો મામલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહીં હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હવે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે ધ્યાનમાં રાખીને ઉદયપુરમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બદમાશોને કાબૂમાં…

Read More

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની કરાઇ જાહેરાત,ઋષભ શેટ્ટી સર્વશ્રેષ્ઠ અભિનેતા, મનોજ બાજપેયી અને અરિજીત સિંહને પણ મળ્યો એવોર્ડ

શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ગુલમોહરને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. કંતારાને બેસ્ટ એક્ટર અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ ફિલ્મ માટે ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. નિત્યા મેનેને ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને માનસી…

Read More

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી HC પહોંચ્યા, સરકાર પાસે કાર્યવાહીની કરી માંગ

સુબ્રમણ્યમ સ્વામી :  ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્વામીએ ગયા અઠવાડિયે જ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે તેણે કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા કહે. આ સિવાય મેં કોર્ટ પાસે માંગ…

Read More

ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More

વીકેન્ડમાં સ્ત્રી-2 ફિલ્મ જોવાની મજા પડી જશે, મજબૂત સ્ટોરી સાથે શ્રદ્વા કપૂરની દમદાર એક્ટિગ

શ્રધ્ધા કપૂર અને રાજુકમાર રાવ સ્ત્રી 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ‘સ્ત્રી 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરતા પહેલા, જો તમારે જાણવું હોય કે સ્ત્રી 2 કેવી છે? તો આ સમીક્ષા વાંચો.સ્ત્રી ભાગ 1 કરતાં સ્ત્રી 2 વધુ મનોરંજક છે. જો તમને હોરર…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More