કુંડળીમાં આ ગ્રહો બળવાન હોય તો બની શકાય સફળ ખેલાડી

  ગ્રહો :  જે લોકો રમતગમતમાં રસ ધરાવે છે અથવા જેઓ રમતગમતને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. આવા લોકોને આ ક્ષેત્રમાં સફળતા મળશે કે નહીં તે પણ જ્યોતિષ શાસ્ત્ર પરથી જાણી શકાય છે. કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત એ પ્રથમ શરત છે. પરંતુ સફળતામાં નસીબ પણ મહત્વનો ભાગ ભજવે છે. ગ્રહો કોઈને કોઈ…

Read More
Blue Mosque 

જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના…

Read More
જ્ઞાન સહાયક ભરતી

ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની કરી જાહેરાત, આ તારીખ સુધી ફોર્મ ભરી શકશો

 જ્ઞાન સહાયક ભરતી :  રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે. નોંધનીય છે કે  રાજ્ય સરકાર…

Read More
રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા, હવે આ નામથી ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન ના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. હવે દરબાર હોલ રિપબ્લિક પેવેલિયન તરીકે ઓળખાશે. જ્યારે અશોક હોલને અશોક મંડપ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેની સમૃદ્ધ વારસો દર્શાવે છે. રાષ્ટ્રપતિ…

Read More
વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદની 4 દિવસની બેઠક રાજસ્થાનમાં યોજાશે, આ મુદ્દા પર થશે ચર્ચા

વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠક 26મી જુલાઈથી 29મી જુલાઈ દરમિયાન રાજસ્થાનના જોધપુરમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના 44 પ્રાંતો સહિત 33 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. દર વર્ષે આ બેઠક જૂનમાં યોજાતી હતી, પરંતુ આ વર્ષે આ બેઠક જુલાઈમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં આગામી 6 મહિનાના કાર્યક્રમનું…

Read More
મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More
NEET પેપર લીક

NEET પેપર લીક મામલે CBIએ કર્યા મોટા ખુલાસા, એક પ્રશ્નપત્રના બદલામાં 60 લાખ…!

NEET પેપર લીક ની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી CBI એક પછી એક મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના ઉમેદવારોએ 35 થી 45 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યા હતા. જ્યારે…

Read More
નીતા અંબાણી

નીતા અંબાણી બીજી વખત ‘ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ’ના સભ્ય બન્યા,સર્વસંમતિથી ચૂંટાયા

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ફરી એકવાર નીતા અંબાણી માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને સર્વસંમતિથી IOC ના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. કુલ 93 મતદારોએ પોતાનો મત આપ્યો અને તમામ 93 મત નીતા અંબાણીની તરફેણમાં એટલે કે 100 ટકા પડ્યા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC…

Read More
ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું છે તફાવત, જાણો નિષ્ણાતો પાસેથી

દેશમાં ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ બંનેના કેસ વધી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ વધુ ખતરનાક છે અને તેના કારણે ઘણા બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ વાયરસ અન્ય ઘણા રાજ્યોમાં પણ ફેલાયો છે. દરમિયાન ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે. જો કે ડેન્ગ્યુના કારણે મૃત્યુનો એક પણ…

Read More
World’s Tallest Lord Shiva Statues

વિશ્વની પાંચ સૌથી ઊંચી ભગવાન શિવની પ્રતિમા વિશે જાણો

World’s Tallest Lord Shiva Statues :   શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવને ત્રિદેવ પણ કહેવામાં આવે છે. ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી  ભગવાન શિવની ઉંચી મૂર્તિઓ જોવા મળે છે. ભગવાન શિવને સમર્પિત આ પ્રતિમાઓ ભક્તોની ઊંડી શ્રદ્ધા અને આદર દર્શાવે છે. અહીં તમને વિશ્વની 5 સૌથી મોટી ભગવાન શિવની મૂર્તિઓ…

Read More