આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 કામદારો જીવતા ભૂંજાયા,41ની હાલત ગંભીર

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની :  આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 17 કર્મચારીઓની દાઝી જતા મોત થઇ હતી, જ્યારે 41 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અનાકાપલ્લેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું કે આ દુર્ઘટના ‘એસેન્ટિયા’ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે થઈ…

Read More
રાજ્યસભાની

રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારની યાદી

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે બીજેપી તરફથી કયા નેતાઓને રાજ્યસભાની ટિકિટ…

Read More

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સૌરવ ગાંગુલી પત્ની સાથે કોલકાતાના રસ્તા પર વિરોધ પ્રદર્શન માટે ઉતરશે!

કોલકાતા રેપ-મર્ડર કેસ : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પણ આ મામલે સુનાવણી કરી હતી. હવે આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ આ ઘટના સામે મોટું પગલું ભર્યું છે….

Read More

ગાઝામાં ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી સેનાને મળ્યા છ બંધકોના મૃતદેહ

ઈઝરાયેલી સેના એ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા છ લોકોના મૃતદેહ ગત રાત્રે બહાર કાઢ્યા હતા. સેનાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવ્યા હતા. ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ યાગેવ બુશતાબ, એલેક્ઝાન્ડર ડેન્કિગ, અબ્રાહમ…

Read More

ભારતમાં મંકીપોક્સને લઇને એલર્ટ, જાણો આ મહામારીના કેટલા કેસ વિશ્વમાં નોંધાયા!

વિશ્વભરમાં મંકીપોક્સ ના કેસ વધી રહ્યા છે. આફ્રિકાના કોંગોથી શરૂ થયેલા મંકીપોક્સના કેસ આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયા છે અને પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા ભારતે પણ એરપોર્ટ, હોસ્પિટલ અને બંદરો પર એલર્ટ જાહેર કરી દીધું છે. દેશની ઘણી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે…

Read More

ધોની બાદ હવે યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે,બાયોપિકની થઇ જાહેરાત

ભારતીય ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક યુવરાજ સિંહ ના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજ સિંહે પોતાની બાયોપિકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. ભારતના T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજની સફર ખૂબ જ શાનદાર…

Read More

આ કંપની આ દિવસે લોન્ચ કરશે વિશ્વનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન,જાણો તેના શાનદાર ફીચર્સ

Honor  IFA 2024 5 સપ્ટેમ્બરે  ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટમાં, Honor વિશ્વના સૌથી પાતળા ફોલ્ડેબલ સ્માર્ટફોન સહિત લેપટોપ અને ટેબલેટ લોન્ચ કરશે. બર્લિનમાં યોજાનારી આ ઇવેન્ટમાં Honor Magic V3 ફોલ્ડેબલ સ્માર્ટફોન, Honor MagicPad 2 ટેબલેટ અને Honor MagicBook Art 14 લેપટોપ રજૂ કરવામાં આવશે. ઈવેન્ટના પોસ્ટર અનુસાર, કંપનીના આ તમામ ડિવાઈસ AI ફીચર્સથી સજ્જ…

Read More

બદલાપુર યૌન શોષણ મામલે ભારે બબાલ,પથ્થરમારો અને ફાયરિંગ, કેસની તપાસ SIT કરશે

બદલાપુર યૌન શોષણ : પોલીસે 23 વર્ષીય અક્ષય શિંદે નામના ક્લિનરની POCSO અને BNSની અન્ય કલમો હેઠળ મુંબઈની બાજુમાં આવેલા બદલાપુર થાણેમાં એક શાળાના લેડીઝ ટોયલેટમાં બે નિર્દોષ 4 વર્ષની બાળકીઓ પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને હવે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો…

Read More

અજમેર બ્લેકમેલ-રેપ કેસ મામલે POCSO કોર્ટનો મોટો ચુકાદો, તમામ આરોપીને આજીવન કેદની સજા

બ્લેકમેલ-રેપ કેસ :  અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ-રેપ કેસમાં પોક્સો કોર્ટ નંબર 2 એ આજે ​​પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ છ આરોપીઓ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, ઈકબાલ ભાટી, સલીમ ચિશ્તી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા અને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે…

Read More
લેટરલ એન્ટ્રી

મોદી સરકારની ‘લેટરલ એન્ટ્રી’ પર પીછેહટ, વિપક્ષના ભારે વિરોધ વચ્ચે નિર્ણય પાછો ખેંચ્યો

મોદી સરકારે લેટરલ એન્ટ્રી નો નિર્ણય પાછો ખેંચી લીધો છે. UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે લેટરલ માં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે. લેટરલ એન્ટ્રી માં કોઈ રિઝર્વેશન નથી યુપીએસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની…

Read More