વક્ફ બોર્ડ સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં: મૌલાના અરશદ મદની

જમીયત ઉલેમા હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની એ સંસદમાં વકફ સુધારા બિલની રજૂઆત પર નારાજગી વ્યક્ત કરી હતી અને વક્ફ બોર્ડની સત્તાઓ સાથે છેડછાડને મુસ્લિમો માટે ખતરાની ઘંટડી ગણાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વકફ બોર્ડનો દરજ્જો ખતમ કરીને કલેક્ટર શાસન લાદવા માંગે છે, જેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. સરકાર સારી રીતે જાણે…

Read More