કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર ગુજરાતી પ્રવાસીઓની વિગતો…

Read More

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે VHPએ હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓ તેમના જીવનની ચિંતા કરે છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હિંસક વાતાવરણને જોતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. VHP અનુસાર, તેણે બાંગ્લાદેશમાં દલિત લઘુમતીઓને રક્ષણ, વળતર અને…

Read More