બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીની બેરેહમીથી હત્યા કરાઇ હત્યા, સરકારની મૂક સંમતિ!
Hindu priest murdered in Bangladesh – બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં માત્ર પૂજારીની જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને મંદિરને પણ લૂંટવામાં આવ્યું હતું. ઇસ્કોનના કોલકાતા યુનિટે શનિવારે બાંગ્લાદેશના નાટોરમાં સ્મશાનભૂમિ મંદિરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની ‘હત્યા’ની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ…