સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત
Indian Umrah pilgrims death: સોમવારે વહેલી સવારે સાઉદી અરેબિયા (Saudi Arabia) માં થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓ (Indian Umrah Pilgrims) ના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોમાંથી મોટાભાગના લોકો તેલંગાણા (Telangana) ના હૈદરાબાદ (Hyderabad) ના હોવાનું કહેવાય છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મક્કાથી મદીના (Mecca to…

