ભારતીય સેનાનો હવે POK પર તોપથી ભીષણ હુમલો

INDIAN ARMY ATTECK POK – ભારતે પીઓકેમાં મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. તોપમાંથી ગોળા છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે.

Read More

પાકિસ્તાનને મળશે કરારો જવાબ, ભારતે મિસાઇલથી કર્યો કાઉન્ટર એટેક!

India Pakistan War- પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી ગભરાયેલું છે. આતંકવાદીઓ પરના હુમલા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો…

Read More
Pakistans air defense system

ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનનો એર ડિફેન્સ સિસ્ટમ કર્યો તબાહ

Pakistans air defense system- ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને જોરદાર જવાબ આપ્યો. પાકિસ્તાને 15 ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલો છોડી. ભારતના સુદર્શન-૪૦૦ એ ઢાલ તરીકે કામ કર્યું અને હુમલાને અટકાવ્યો. ત્યારબાદ ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી HQ-9 ને તોડી પાડી….

Read More
Sudarshan-400

પાકિસ્તાનના હુમલા નિષ્ફળ, સુદર્શન-400 ભારતનું બન્યું સુરક્ષા કવચ

Sudarshan-400- ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ ઘટનાએ S-400 ને ભારતનું “સુદર્શન કવચ” સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. ઓપરેશન સિંદૂર-૧ અને S-૪૦૦ ની ભૂમિકા Sudarshan-400- ઓપરેશન સિંદૂર-૧ માં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી…

Read More
OIC સમર્થન

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ

OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં…

Read More

WARની તારીખ ફાઇનલ? ભારત-પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા છે સંકેત!

INDIA-PAKISTAN WAR – પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતનું લોહી ઉકળી રહ્યું છે. તે પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યો છે. સિંધુ જળ સંધિ મુલતવી રાખવામાં આવી છે. રાજદ્વારી સંબંધો કાપી નાખવામાં આવ્યા છે. વ્યવસાય અને ટપાલ સેવાઓ બંધ કરવામાં આવી છે. જોકે, આ બધી એક્શન ટ્રેલરના રૂપમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર હજુ…

Read More
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ

રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…

Read More

ભારત સાથે યુદ્વમાં પાકિસ્તાન 4 દિવસ પણ ટકી નહીં શકે,જાણો કારણ!

India Pakistan War- પાકિસ્તાનની યુદ્ધ ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધ માટે માત્ર ચાર દિવસનો તોપખાનો દારૂગોળો બાકી છે. યુક્રેન અને ઇઝરાયલને તાજેતરના શસ્ત્ર નિકાસ સોદા બાદ પાકિસ્તાનનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે, જેના કારણે પડોશી દેશની સંરક્ષણ તૈયારી નબળી પડી રહી છે. India…

Read More

પાકિસ્તાનમાં ડરનો માહોલ, યુદ્વના લાગે છે ભણકારા!

પાકિસ્તાનમાં ડરનો માહોલ-  પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ફરી એકવાર ભારત સામે ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી યુદ્ધની શક્યતા ઘણી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દળોને તૈયાર કરી લીધા છે અને ગુપ્ત માહિતીના આધારે તે માને છે કે ભારત સાથે યુદ્ધ…

Read More