પાકિસ્તાનમાં ડરનો માહોલ, યુદ્વના લાગે છે ભણકારા!

પાકિસ્તાનમાં ડરનો માહોલ-  પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ફરી એકવાર ભારત સામે ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી યુદ્ધની શક્યતા ઘણી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દળોને તૈયાર કરી લીધા છે અને ગુપ્ત માહિતીના આધારે તે માને છે કે ભારત સાથે યુદ્ધ…

Read More