મોદી સરકારની આ મહત્વની યોજનાથી સરળતાથી મેળવો સહાય, જાણો તમામ વિગતો

મોદી સરકાર –  PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યને વધારવા અને તેમને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજારની સુવિધા પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ પોતાના ઉત્પાદનોને વધુ સારી રીતે તૈયાર કરી…

Read More