drManmohan Singh : અલવિદા ડૉ. મનમોહન સિંહ: સાદગીભર્યા નેતા, જેમણે ભારતની દિશા બદલી
drManmohan Singh : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ એક મહાન અર્થશાસ્ત્રી અને સાદગીથી ભરેલા નેતા હતા. 1991માં તેમણે વડાપ્રધાન તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક સુધારા અને અનેક ઐતિહાસિક નિર્ણયો દ્વારા દેશને નવી દિશા આપી. drManmohan Singh- ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 92 વર્ષની હતી….