Operation Sindoor Pakistani Army killed

ઓપરેશન સિંદૂરમાં 64 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા

Operation Sindoor Pakistani Army killed- ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. આ કાર્યવાહી દરમિયાન 90 થી વધુ…

Read More
India attack on PoK-

ભારતે POKમાં અનેક ઠેકાણા પર ડ્રોનથી કર્યો હુમલો, દહેશતનો માહોલ

India attack on PoK- ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીઓકેમાં ઘણા સ્થળોએ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જલાલપુર જટાણ વિસ્તારમાં પણ બદલાની કાર્યવાહી કરવામાં આવી. કિસ્તાને ભારતના અનેક શહેરો પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વાયુ સંરક્ષણ પ્રણાલીથી તેને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કડક જવાબી કાર્યવાહી કરી.જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં…

Read More

પાકિસ્તાનને મળશે કરારો જવાબ, ભારતે મિસાઇલથી કર્યો કાઉન્ટર એટેક!

India Pakistan War- પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી ગભરાયેલું છે. આતંકવાદીઓ પરના હુમલા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો…

Read More
All Party Meeting after Operation Sindoor

ઓપરેશન સિંદૂર યથાવત, રાજનાથ સિંહનું મોટું નિવેદન

All Party Meeting after Operation Sindoor: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, ગુરુવાર, 8 મેના રોજ સંસદ ભવનમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંસદીય…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More
Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

india airstrike: ભારતની એરસ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓના મોત,35થી વધુ ઘાયલ

india airstrike- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. આ એરસ્ટ્રાઇકમાં 30થી વધુ લોકોના મોત થયા છે.  india airstrike- પહેલગામ આતંકવાદી હુમલા પછી,…

Read More