
227 મુસાફરોના જીવ હતા જોખમમાં, પાયલોટે કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો
Delhi to Srinagar Indigo Flight નવી દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E-2142 માં અચાનક અંધાધૂંધીનો માહોલ સર્જાયો. વિમાન હવામાં ધ્રુજવા લાગ્યું. વિમાનમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં હતા. દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. બુધવારે મોડી સાંજે, ગાજવીજ સાથે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયા. દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે અટવાઈ ગઈ. વિમાનમાં વીજળી પડી….