International meditation day: ધ્યાન શું છે ? ભગવદ્ ગીતામાંથી જાણો ધ્યાન કરવાની રીત અને ફાયદા
International Meditation Day : વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે ભગવદ ગીતા ધ્યાનની પદ્ધતિ અને તેના ફાયદા વિશે શું કહે છે. International Meditation Day વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં વિશ્વ ધ્યાન દિવસની થીમ ‘આંતરિક શાંતિ, વૈશ્વિક સંવાદિતા’ છે. પતંજલિના યોગ સૂત્રથી લઈને ગીતાના ઉપદેશો…