Karnataka

Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ

શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નોંધનીય છે કેઆ ઘટના Karnataka ના હાસન તાલુકામાં બની, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો…

Read More
KSRTC bus accident

મેંગલુરુમાં KSRTC bus accident: એક જ પરિવારના પાંચનાં મોત, સાત ગંભીર રીતે ઘાયલ

KSRTC bus accident:  કર્ણાટકના મેંગલુરુ શહેરમાં 28 ઓગસ્ટના રોજ એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં કરુણ મોત થયાં અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. 6…

Read More