Char Dham Yatra Registration Fee

ચારધામ યાત્રા 2026 માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે

Char Dham Yatra Registration Fee : ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી નિઃશુલ્ક રહેલી ઓનલાઈન નોંધણી (Registration) પ્રક્રિયા માટે હવે યાત્રાળુઓએ નિર્ધારિત ફી ચૂકવવી પડશે. સરકારનો મુખ્ય હેતુ યાત્રા દરમિયાન થતી નકલી નોંધણીઓ પર લગામ લગાવવાનો અને યાત્રાળુઓની સંખ્યાનું સચોટ સંચાલન કરવાનો છે. Char Dham…

Read More

કેદારનાથમાં ભૂસ્ખલન થતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,અનેક ગંભીર ઘાયલ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડી પરથી કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. આ અકસ્માત ચિરબાસા પાસે થયો હતો. રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. આ પછી રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રશાસનના…

Read More