PM મોદી અને કેજરીવાલમાં કોઈ ફરક નથી, રાહુલ ગાંધીએ AAP-BJP પર કર્યા પ્રહાર!

Rahul Gandhi targets Modi and Kejriwal – દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પહેલીવાર રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે સીલમપુરમાં આયોજિત રેલીમાં કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો આ બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે 150 અમીર લોકો દેશ ચલાવી રહ્યા છે. પીએમ મોદી…

Read More