મહાકુંભની ભીડમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમોએ મસ્જિદોના દરવાજા ખોલી દીધા

કુંભ પ્રસંગથી દૂર રહેવા છતાં, અલાહાબાદના સ્થાનિક મુસ્લિમો તેમના ઘરોમાંથી બહાર આવ્યા છે અને મુશ્કેલીમાં ભક્તોની મદદ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.. તેઓએ તેમના માટે ભોજન, પાણી, કપડાં, દવા અને આશ્રયની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમના માટે તેમના ઘર, મસ્જિદ અને દિલના દરવાજા ખોલી રહ્યા છે. અલાહાબાદથી આવા અનેક વીડિયો અને તસવીરો…

Read More