ભારત-પાકિસ્તાન સરહદ પર રાત્રે લાઇટ બંધ રાખવાનો આદેશ કેમ? આ છે કારણ

Lights off on India-Pakistan border- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સતત સતર્કતા સાથે અભ્યાસ કરી રહી છે. પાકિસ્તાન સંભવિત હુમલાથી ડરી રહ્યું છે, જેના કારણે તે સરહદી વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી સતત વધારી રહ્યું છે. Lights off on India-Pakistan border-  આ દરમિયાન, ભારતે પણ…

Read More