LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More
India Iran Oil Tankers:

તેલ-ગેસનું સંકટ ખતમ? Strait of Hormuz માંથી પસાર થશે ભારતના 20 ટેન્કર્સ, ઈરાન સાથે વાતચીત ચાલુ

India Iran Oil Tankers: ભારતમાં તોળાઈ રહેલું તેલ અને એલપીજી (Oil and LPG) ગેસનું સંકટ ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થવા માટે ભારતના 20 જેટલા ઓઇલ અને ગેસ ટેન્કર્સ સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં ભારત સરકાર દ્વારા માત્ર ઈરાન (Iran) તરફથી અંતિમ…

Read More