Mahakumbh – મહાકુંભમાં પહોંચનારા શ્રદ્વાળુઓની કેવી રીતે થઈ રહી છે ગણતરી, જાણો

Mahakumbh – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ તહેવાર શરૂ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, જેમાંથી પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના બે દિવસોમાં કરોડો લોકોએ ઉમટી પડ્યા હતા. આખરે મહાકુંભમાં આવનારા ભક્તોની સંખ્યા કેવી રીતે માપવામાં આવી રહી છે? ચાલો…

Read More

મહાકુંભના પહેલા દિવસે રેકોર્ડ, 1.5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

Mahakumbh – સોમવારથી પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહા કુંભ મેળાનો પ્રારંભ થયો હતો. સોમવારે 1.5 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ ભક્તો, સંત મહાત્માઓ, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભેચ્છાઓ આપી. તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું. સીએમ…

Read More
Mahakumbh 2025

Mahakumbh 2025: નાગા સન્યાસી કેવી રીતે બને છે? જાણો જન્મથી મૃત્યુ સુધીની તેમની કઠિન તપસ્યા

Mahakumbh 2025: દરેક વ્યક્તિ નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે જાણવા માંગે છે. મોટેભાગે આ લોકો સમાજથી દૂર રહે છે, પરંતુ કુંભ દરમિયાન, તમે પવિત્ર નદીઓના કિનારે મોટી સંખ્યામાં નાગા સાધુઓ જોઈ શકો છો. નાગા શબ્દ સંસ્કૃત શબ્દ ‘નાગ’ પરથી આવ્યો છે, જેનો અર્થ પર્વત થાય છે. નાગા સાધુઓ પહાડો પર રહીને કઠોર તપસ્યા કરે છે,…

Read More