PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં નહીં જાય!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ (5 ફેબ્રુઆરી) સિવાય અન્ય કોઈપણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે. જો કે…