નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે મહારાષ્ટ્રમાં બબાલ, ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રમાં બબાલ થઇ હતી. મહારાષ્ટ્રના અમરાવતીમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધવાની માંગ સાથે પહોંચેલા ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. બળપ્રયોગ કરીને ભીડને કોઈક રીતે કાબૂમાં લેવામાં આવી હતી. પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં નાગપુરી ગેટ…

Read More
ગણપતિ બાપ્પા

આ બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા, જાણો

ગણપતિ બાપ્પા :ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કલાકારોએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. ચાલો જોઈએ. બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન  દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને બિરાજમાન…

Read More

ભાજપના ધારાસભ્યએ મુસ્લિમોને આપી ખુલ્લી ધમકી, કેસ નોંધાયો!

મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતિશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 302, 153 અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતિશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે એક એકને…

Read More

શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની ના પાડી, સરકારી વાહનનો પણ કર્યો ઇનકાર

Z+ સુરક્ષા:  તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ ચંદ્ર પવારને Z+ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, સૂત્રોનું માનીએ તો, શરદ પવારે Z+ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા મેળવવી પણ તેમના વિશે અધિકૃત માહિતી મેળવવાનું એક…

Read More