Places of Worship Act

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન,સાંપ્રદાયિકતા-અશાંતિ પર લગામ!

 Places of Worship Act – ભારતીય મુસ્લિમોના સૌથી મોટા સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદના પૂર્વ પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મૌલાના મદનીએ કહ્યું કે કોર્ટના આ આદેશથી દેશમાં અશાંતિ ફેલાવનારાઓ પર અંકુશ આવશે.  Places of Worship Act – 12 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ…

Read More

વક્ફ બોર્ડ સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં: મૌલાના અરશદ મદની

જમીયત ઉલેમા હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની એ સંસદમાં વકફ સુધારા બિલની રજૂઆત પર નારાજગી વ્યક્ત કરી હતી અને વક્ફ બોર્ડની સત્તાઓ સાથે છેડછાડને મુસ્લિમો માટે ખતરાની ઘંટડી ગણાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વકફ બોર્ડનો દરજ્જો ખતમ કરીને કલેક્ટર શાસન લાદવા માંગે છે, જેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. સરકાર સારી રીતે જાણે…

Read More