અયોધ્યામાં મસ્જિદ નથી બની રહી એમાં પણ ભાજપના નેતાને વાંધો! જમીન પરત લેવાની કરી રજૂઆત
Mosque in Ayodhya – અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. પરંતુ તેના પર મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં અયોધ્યાના બીજેપી નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ જમીન પરત લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ…