મહાકુંભની ભીડમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમોએ મસ્જિદોના દરવાજા ખોલી દીધા

કુંભ પ્રસંગથી દૂર રહેવા છતાં, અલાહાબાદના સ્થાનિક મુસ્લિમો તેમના ઘરોમાંથી બહાર આવ્યા છે અને મુશ્કેલીમાં ભક્તોની મદદ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.. તેઓએ તેમના માટે ભોજન, પાણી, કપડાં, દવા અને આશ્રયની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમના માટે તેમના ઘર, મસ્જિદ અને દિલના દરવાજા ખોલી રહ્યા છે. અલાહાબાદથી આવા અનેક વીડિયો અને તસવીરો…

Read More

શબ-એ-મેરાજની રાત વિશે જાણો,ઈસ્લામમાં આ રાતનું શું છે મહત્વ!

શબ-એ-મેરાજ સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર રાત છે, જેનું ઇસ્લામિક ઇતિહાસમાં ઘણું મહત્વ છે. તે દર વર્ષે ઇસ્લામિક હિજરી કેલેન્ડર મુજબ રજબ મહિનાની 27મી (વર્ષનો 7મો મહિનો) ના રોજ ઉજવવામાં આવે છે. અહીં શબ એટલે રાત, જ્યારે મેરાજ એટલે સ્વર્ગની યાત્રા. એટલે કે, ઇસ્લામ ધર્મની માન્યતાઓ અનુસાર, આ રાત્રે ઘણી ચમત્કારિક અને ઐતિહાસિક…

Read More

8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીને જબરદસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા,જુઓ વીડિયો

દેશમાં દરરોજ ધાર્મિક નારા લગાવવા અને પછી તેમને માર મારવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ એક મુસ્લિમ વિદ્યાર્થીને ઘેરી લીધો અને પછી તેની મારપીટ કરી. આરોપ છે કે આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. મામલો આસામના સિલ્ચરનો છે એનડીટીવીના અહેવાલ…

Read More

આ મુસ્લિમ દેશમાં હવે મૌલવી નક્કી કરશે છોકરીના લગ્નની ઉંમર! 65 વર્ષ બાદ બદલ્યો કાયદો

Maulvi will decide the girl’s marriage age -ઈરાકે મહિલાઓના લગ્ન સહિત ત્રણ  કાયદામાં ફેરફાર કર્યો છે. જેમાંથી મહિલાઓના લગ્નને લઈને ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. ઈરાકની સંસદે પસાર કરેલા નવા કાયદા બાદ બાળ લગ્ન એક રીતે કાયદેસર બની ગયા છે.(Iraq Women Marriage News Law) કૌટુંબિક બાબતોમાં ઇસ્લામિક કોર્ટની દખલગીરી Maulvi will decide the girl’s marriage…

Read More

Hazrat Ali’s Quotes: હઝરત અલીના 15 પ્રેરણાત્મક સુવિચાર તમારે અનુસરવા જોઇએ!

Hazrat Ali’s Quotes – ઇસ્લામમાં હઝરત અલી રઝીનો મહાન દરજ્જો છે. તેઓ ચોથા ખલીફા હતા. તેઓ પયગંબર મોહમ્મદના જમાઈ હતા.  પ્રોફેટ મોહમ્મદ પછી સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક હતા.  તેમણે યુદ્ધમાં પયગંબર મોહમ્મદ સાહેબને ક્યારેય એકલા ન છોડ્યા. તેમણે 656 એડી થી 661 એડી સુધી શાસન કર્યું. હઝરત અલી રઝીના શ્રેષ્ઠ સુવિચારો ( Hazrat Ali’s Quotes)…

Read More
OIC President Mohammed Al Isa

OICના પ્રમુખે આપ્યું મોટું નિવેદન! મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવી એ સૌથી મોટો ગુનો

OIC President Mohammed Al Isa : પાકિસ્તાનમાં મુસ્લિમ છોકરીઓના શિક્ષણને લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ઈસ્લામિક સ્કોલર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મોહમ્મદ અલ ઈસાએ મુસ્લિમ છોકરીઓના શિક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી દૂર રાખવાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે છોકરીઓને શિક્ષણથી દૂર રાખવી ઇસ્લામિક…

Read More

Changes in Islamic law in the UAE : UAEમાં ઇસ્લામિક કાયદામાં ફેરફાર,છોકરીઓની લગ્નની ઉંમર વધારવામાં આવી

Changes in Islamic law in the UAE :-આરબ દેશો સતત સામાજિક સુધારા અમલમાં મૂકી રહ્યા છે. મહિલાઓ અને તેમની સુરક્ષાને લઈને કરવામાં આવી રહેલા સુધારા એ વર્ષો જૂની માન્યતાને નકારી રહ્યા છે કે આરબ દેશો જે ઈસ્લામિક કાયદાનું પાલન કરે છે તે સુધારાવાદી નથી. સાઉદી અરેબિયામાં મહિલાઓના અધિકારો વધ્યા બાદ હવે સંયુક્ત આરબ અમીરાતે પણ…

Read More
Anti-Muslim statement of BJP MLA

BJPના MLAએ મુસ્લિમોને દેશ માટે ખતરનાક ગણાવ્યા, કહ્યું- આતંકવાદીઓ છે!

Anti-Muslim statement of BJP MLA – સમગ્ર વિશ્વમાં મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં મુસ્લિમો પ્રત્યે નફરત ચરમ પર છે. રાજકારણીઓથી લઈને સંતો સુધી, બધા મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા હોય છે. આ શ્રેણીમાં બિહારના બીજેપી ધારાસભ્ય એન્જિનિયર શૈલેન્દ્રએ ફરી એકવાર મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે મુસ્લિમોને દેશ માટે ખતરો ગણાવ્યા છે….

Read More
Muslims in Russia will not be able to marry

રશિયામાં મુસ્લિમો 4 લગ્ન કરી શકશે નહીં, રાષ્ટ્રપતિ પુતિને ચાર લગ્નના ફતવા પર નારાજગી વ્યક્ત કરી હતી

Muslims in Russia will not be able to marry – રશિયામાં રાષ્ટ્રપતિ પુતિને મુસ્લિમના ચાર પત્ની રાખવાના નિર્ણય પર નારાજગી વ્યકત કરી છે. અહીં એક મુસ્લિમ સંગઠને 17 ડિસેમ્બરે મુસ્લિમોને 4 લગ્ન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ હવે તેણે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. સરકારે કહ્યું છે કે તે રશિયન કાયદાની વિરુદ્ધ છે. Muslims…

Read More
ASI conducted survey of Jumma Masjid of Sambhal

સંભલની જુમ્મા મસ્જિદનો ASIએ ગુપ્ત રીતે પૂર્ણ કર્યો સર્વે, જાણો તમામ માહિતી

ASI conducted survey of Jumma Masjid of Sambhal – આજે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ શુક્રવારની નમાઝ વચ્ચે સંભાલમાં 5 મહત્વપૂર્ણ તીર્થસ્થળો અને 19 કુવાઓનું નિરીક્ષણ કર્યું. બુધવારે સવારે જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને મીડિયાની હાજરીથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યું હતું, કારણ કે ASIએ વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે આ સર્વેને…

Read More