બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે,મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે : ઉપ મુખ્યમંત્રી અજિત પવાર

બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે… મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે. મહારાષ્ટ્રમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે, અહીં અલગ અલગ વિચારધારાના લોકો રહે છે. NCP (અજિત પવાર)ના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ‘ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજ તમને કેમ વોટ આપશે? અજિત પવારે કહ્યું કે…

Read More

શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની ના પાડી, સરકારી વાહનનો પણ કર્યો ઇનકાર

Z+ સુરક્ષા:  તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ ચંદ્ર પવારને Z+ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, સૂત્રોનું માનીએ તો, શરદ પવારે Z+ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા મેળવવી પણ તેમના વિશે અધિકૃત માહિતી મેળવવાનું એક…

Read More