All Party Meeting after Operation Sindoor

ઓપરેશન સિંદૂર યથાવત, રાજનાથ સિંહનું મોટું નિવેદન

All Party Meeting after Operation Sindoor: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, ગુરુવાર, 8 મેના રોજ સંસદ ભવનમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંસદીય…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More
Operation Sindoor

Operation Sindoor: આતંકવાદીઓના જનાજામાં બેશર્મ પાકિસ્તાની સેના થઇ સામેલ,વીડિયો વાયરલ

Operation Sindoor- . ભારતીય સેનાએ 25 મિનિટમાં 21 સ્થળોએ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે પાકિસ્તાની સેનાના અધિકારીઓએ પોતે આ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો અને તેમનો શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન…

Read More
Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More