Passport

સરકારનો મોટો નિર્ણય,આ પ્રમાણપત્ર વિના Passport બની શકશે નહીં

Passport  – કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ, હવે 1 ઓક્ટોબર 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે, સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આની ગેરહાજરીમાં, જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા આ…

Read More

પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

પોલીસની વેરિફિકેશન રિર્પોટ –   પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરવામાં આવતું નથી….

Read More
Visa free entry

ભારતીયો માટે 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સે જાહેર કર્યું રેન્કિંગ

Visa free entry: વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીયો કોઈપણ વિઝા વિના વિશ્વના 58 દેશોમાં પ્રવેશ કરી શકે છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં ભારતના પાસપોર્ટને 82મું સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય પાસપોર્ટથી તમે ઈન્ડોનેશિયા, માલદીવ અને થાઈલેન્ડ જેવા દેશોમાં જઈ શકો છો. સિંગાપોરનું નામ પ્રથમ સ્થાન પર છે Visa…

Read More