Amreli Letter Scandal

Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી: ”કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ માફ નહીં કરે!’

Amreli Letter Scandal : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા પત્રના મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ગઇકાલે (1 જાન્યુઆરી) પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ હવે પરેશ ધાનાણી પણ આ મુદ્દે ધડાકેદાર પ્રવેશ કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, “કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો ‘વરઘોડો’ કાઢ્યો છે. સમાજ ક્યારેય માફ…

Read More