ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…

Read More

સાવધાન, પેન્શનરો…તમારી જીવનભરની કમાણી એક ઝાટકે ઉડી જશે!

પેન્શનરો,     પેન્શન કૌભાંડ ચેતવણી: છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરનેટ ઝડપી વિકાસ તરફ આગળ વધ્યું છે. સમય જતાં, દરેક કાર્ય સરળ અને માત્ર થોડી ક્લિક્સમાં કરી શકાય છે. જ્યાં જૂના સમયમાં આપણે કોઈની સાથે વાત કરવા માટે ટેલિગ્રામ અથવા પત્રનો ઉપયોગ કરતા હતા, હવે આપણે WhatsApp દ્વારા થોડીક સેકન્ડમાં ગમે ત્યાં સંદેશ મોકલી શકીએ છીએ. જેમ…

Read More