
PM મોદીની ચેતવણીથી ડરી ગયું પાકિસ્તાન,જાણો આતંકવાદ પર શું કહ્યું….
PM મોદીની ચેતવણી- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ મેના રોજ રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં સ્પષ્ટતા કરી હતી કે ભારતે ફક્ત ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું છે, તેને કાયમ માટે બંધ કર્યું નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ પર અમારી જવાબી કાર્યવાહી મુલતવી રાખી છે. આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને…