PM Awas Yojana (2)

હવે દર મહિને 15,000 રૂપિયા કમાતા લોકોને પણ મળશે PM Awas Yojana નો લાભ

PM Awas Yojana : ભારત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. પાત્રતાની શરતો 13 થી ઘટાડીને 10 કરવામાં આવી છે. હવે 15 હજાર રૂપિયાની માસિક આવક અને 5 એકર બિન-પિયત જમીન ધરાવતા લોકો પણ લાભ મેળવી શકશે. યોજના હેઠળ 3 કરોડ લોકોને ઘર આપવાનું લક્ષ્ય છે. સહાયની રકમ 1.20-1.30 લાખ રૂપિયા સુધીની હશે….

Read More