મોહન ભાગવતના નિવેદન 75 વર્ષની ઉંમરના નિવેદનથી રાજકારણ ગરમાયું

મોહન ભાગવતના નિવેદન:  RSS વડા મોહન ભાગવતની એક ટિપ્પણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ટિપ્પણીને બહાનું બનાવીને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કહે છે કે તેમણે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની વાત કરીને પીએમ નરેન્દ્ર મોદી પર ઈશારો કર્યો છે. મોહન ભાગવતના નિવેદનનો એક ભાગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More

આદમપુર એરબેઝની મુલાકાત કરીનને PM મોદીએ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો, આ સંદેશ આપ્યો

Adampur Airbase- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી. આ સાથે તેમણે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો. તેમની સફરનો એક ફોટો બાકીના કરતા અલગ હતો. આમાં, વડા પ્રધાન મોદી સૈનિકો તરફ હાથ હલાવતા જોવા મળ્યા, પૃષ્ઠભૂમિમાં એક મિગ-29 ફાઇટર પ્લેન અને એક S-400 એર ડિફેન્સ સિસ્ટમ સ્પષ્ટપણે દેખાઈ રહી…

Read More

PM મોદીની મોટી બેઠક, ત્રણેય સેના પ્રમુખો સાથે CDS અને NSA પણ હાજર

Indo-Pak Ceasefire Violation- શનિવારે પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી, જેને ભારતે સ્વીકારી હતી. પરંતુ, યુદ્ધવિરામ કરારના પાંચ કલાકની અંદર, યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો પ્રકાશમાં આવવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાતો નથી, તેથી ભારતે તેની દરેક ગતિવિધિ પર નજર રાખી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સંબંધિત લાઇવ અપડેટ્સ… પીએમ મોદી…

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More

ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો,આતંકવાદને લઇને થઇ વાતચીત!

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જ્યારે વિશ્વભરના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ સંબંધમાં ઈરાનના રાષ્ટ્રપતિ…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More

મુસલમાન પોતાને નબળા અનુભવી રહ્યા છે,PM મોદીને સંદેશ,પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન

પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન –  કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે….

Read More

પહેલગામ પર હુમલો કર્યા બાદ આતંકવાદીએ કહ્યું, જાઓ મોદી કો બતા દેના! પીડિતાએ કહી આપવીતિ

પહેલગામ પર આતંકવાદી હુમલો –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે, જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે અહીં પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પલ્લવી અને નાના પુત્ર સાથે ખીણની મુલાકાત…

Read More
PM Narendra Modi Jamnagar Visit

PM Narendra Modi Jamnagar Visit : જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો: જનસમૂહ ઉમટ્યો

PM Narendra Modi Jamnagar Visit :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરફોર્સ સ્ટેશન પર આગમન થતાં જ મહાનુભાવો દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં તેમને એક નજર જોવા માટે જનમેદની ઉમટી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ માટે…

Read More