
મોહન ભાગવતના નિવેદન 75 વર્ષની ઉંમરના નિવેદનથી રાજકારણ ગરમાયું
મોહન ભાગવતના નિવેદન: RSS વડા મોહન ભાગવતની એક ટિપ્પણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ટિપ્પણીને બહાનું બનાવીને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કહે છે કે તેમણે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની વાત કરીને પીએમ નરેન્દ્ર મોદી પર ઈશારો કર્યો છે. મોહન ભાગવતના નિવેદનનો એક ભાગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ…