
નવાઝ શરીફનો PM શાહબાઝને સંદેશ:ભારત સાથે ટકરાવ નહીં, સમાધાનની તૈયારી બતાવો
Nawaz Sharif’s message to PM Shahbaz – પાકિસ્તાનના ત્રણ વખતના વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ (પીએમએલ-એન) ના સ્થાપક નવાઝ શરીફે તેમના નાના ભાઈ અને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત સાથે અથડામણ કરવા કે આક્રમકતા બતાવવાને બદલે, તેની સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવા જોઈએ….