PM મોદીએ જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંત મેસીએ જાણો શું કહ્યું….!

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા અને ફિલ્મ જોઈ હતી. સંસદમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો પણ તેમની સાથે…

Read More

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો, આરોપીની થઇ ગઇ ઓળખ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી…

Read More

‘આ હિંદુત્વની જીત છે, મહારાષ્ટ્રમાં ભગવો જ ચાલશે, ફતવો નહીં’- નીતિશ રાણે

હિંદુત્વની જીત  –   મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની ભવ્ય જીત બાદ બીજેપી નેતા નીતિશ રાણેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે આ હિન્દુત્વની જીત છે. આપણા મહારાષ્ટ્રના હિન્દુ સમાજે જવાબ આપ્યો છે કે આપણા મહારાષ્ટ્રમાં માત્ર ભગવો ચાલશે, ફતવો નહીં ચાલે. રાણેએ કહ્યું, ‘આ આદેશ લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ઈસ્લામીકરણ વિરુદ્ધ આપવામાં…

Read More

કોંગ્રેસે દિલ્હીની આસપાસની મિલકતો વક્ફ બોર્ડને સોંપી દીધીઃ PM મોદી

મિલકતો વક્ફ બોર્ડને સોંપી-  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપ ગઠબંધન મહાયુતિમાં ખુશીની લહેર છે. મહારાષ્ટ્રમાં ભાજપ 133 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બીજેપી દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં ઉજવણી કરી રહી છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેને સુશાસન અને ન્યાયની જીત ગણાવી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર…

Read More

બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે,મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે : ઉપ મુખ્યમંત્રી અજિત પવાર

બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે… મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે. મહારાષ્ટ્રમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે, અહીં અલગ અલગ વિચારધારાના લોકો રહે છે. NCP (અજિત પવાર)ના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ‘ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજ તમને કેમ વોટ આપશે? અજિત પવારે કહ્યું કે…

Read More
રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા, હવે આ નામથી ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન ના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. હવે દરબાર હોલ રિપબ્લિક પેવેલિયન તરીકે ઓળખાશે. જ્યારે અશોક હોલને અશોક મંડપ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેની સમૃદ્ધ વારસો દર્શાવે છે. રાષ્ટ્રપતિ…

Read More