Priest of Ram temple in Ayodhya

અયોધ્યામાં રામ મંદિરના પૂજારી મળશે આજીવન પગાર મળશે!

Priest of Ram temple in Ayodhya-  ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જીવનભર પગાર મેળવતા રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવો નિર્ણય લીધો છે. સત્યેન્દ્ર દાસ 87 વર્ષના છે, જેઓ છેલ્લા 34 વર્ષથી રામજન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.મંદિર ટ્રસ્ટે સત્યેન્દ્ર દાસને મંદિર સંબંધિત કામમાંથી મુક્ત…

Read More
Hindu priest murdered in Bangladesh

બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીની બેરેહમીથી હત્યા કરાઇ હત્યા, સરકારની મૂક સંમતિ!

Hindu priest murdered in Bangladesh – બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં માત્ર પૂજારીની જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને મંદિરને પણ લૂંટવામાં આવ્યું હતું. ઇસ્કોનના કોલકાતા યુનિટે શનિવારે બાંગ્લાદેશના નાટોરમાં સ્મશાનભૂમિ મંદિરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની ‘હત્યા’ની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ…

Read More