Somnath Temple Corridor Rehabilitation

સોમનાથ કોરિડોરના વિસ્થાપિતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય,બાંધકામની મળશે મંજૂરી

Somnath Temple Corridor Rehabilitation : સોમનાથ તિર્થધામના ભવ્ય વિકાસ અર્થે નિર્માણ પામી રહેલા મંદિર કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં આવતી આશરે ૩૮૪ મિલકતોના ધારકો હવે કોઈપણ જાતની જમીન કપાત (Land Contribution) વગર તેમના પુનર્વસન, રહેણાંક કે વાણિજ્ય હેતુ માટે બાંધકામની મંજૂરી મેળવી શકશે….

Read More