
Allu Arjun Stampede Case: અલ્લુ અર્જુન અને પુષ્પા 2 ના નિર્માતાઓ દ્વારા મોટી જાહેરાત, નાસભાગ પીડિતોને 2 કરોડની મદદ
Allu Arjun Stampede Case: સાઉથ એક્ટર અલ્લુ અર્જુન આ દિવસોમાં સંધ્યા થિયેટરમાં બનેલી નાસભાગના કિસ્સાને કારણે ચર્ચામાં છે. દરમિયાન, હવે અલ્લુ અર્જુન અને ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ રિલીઝ થઈ ત્યારે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ. વાસ્તવમાં, ફિલ્મની રિલીઝ…