Allu Arjun Stampede Case

Allu Arjun Stampede Case: અલ્લુ અર્જુન અને પુષ્પા 2 ના નિર્માતાઓ દ્વારા મોટી જાહેરાત, નાસભાગ પીડિતોને 2 કરોડની મદદ

Allu Arjun Stampede Case: સાઉથ એક્ટર અલ્લુ અર્જુન આ દિવસોમાં સંધ્યા થિયેટરમાં બનેલી નાસભાગના કિસ્સાને કારણે ચર્ચામાં છે. દરમિયાન, હવે અલ્લુ અર્જુન અને ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ રિલીઝ થઈ ત્યારે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ. વાસ્તવમાં, ફિલ્મની રિલીઝ…

Read More

પુષ્પા 2ને બ્લોકબસ્ટર બનાવનાર સુકુમાર વિશે જાણો

સુકુમાર-   5 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘પુષ્પા 2’ એ ચાર દિવસમાં 800.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઈતિહાસ રચ્યો. અને અડધાથી વધુ શ્રેય અલ્લુ અર્જુન, રશ્મિકા અને ફહદ ફાસિલને નહીં, પણ દિગ્દર્શક સુકુમારને જાય છે. જે આ ફિલ્મ પર છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યો હતો, તેણે 2021માં બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું હતું….

Read More

પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ,બોકસઓફિસ પર ઝુકેગા નહીં સાલા! અધધ…175 કરોડની પહેલા દિવસની કમાણી

  પુષ્પા 2એ રચ્યો ઇતિહાસ –  એક દિવસ પહેલા સુધી તમામ ફિલ્મ નિર્માતાઓને ડર હતો કે કદાચ અમારી ફિલ્મનો રેકોર્ડ તૂટી જશે. એ ડર હવે સાકાર થયો છે. કારણ કે રેકોર્ડ્સ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને ‘પુષ્પા 2’ના વાવાઝોડામાં તે બનવાનું મુશ્કેલ કામ નહોતું. અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં રાપા રાપાએ સૌને ખુશ કરી…

Read More