ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન, ચમેલી અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ જેવી અનેક ફિલ્મો બનાવી હતી

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. તેમનું 73 વર્ષની વયે અવસાન થયું. ફિલ્મ મેકરના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી છે. અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ નિર્માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રિતેશ નંદીને યાદ કરીને, અનુપમ ખેરે X પર લખ્યું, મારા સૌથી નજીકના મિત્ર, પ્રિતેશ નંદીના અવસાન વિશે જાણીને…

Read More