Train will start between Ahmedabad and Ambaji

શ્રદ્વાળુો માટે સારા સમાચાર, અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે!

Train will start between Ahmedabad and Ambaji -શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન…

Read More
RRB

RRBએ રેલવેમાં 14 હજારથી વધુ પદો માટે ફરી શરૂ કરી ભરતી,જાણો તમામ માહિતી

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ 14298 ટેક્નિશિયનની જગ્યાઓ માટે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું નોટિફિકેશન ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યું હતું, અને અરજી પ્રક્રિયા માર્ચ-એપ્રિલમાં ચાલી હતી. હવે બોર્ડે આ ભરતી માટે ફરીથી અરજી માટે તક પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. RRB એપ્લિકેશન પ્રક્રિયા શરૂઆતની તારીખ: 2 ઓક્ટોબર 2024 અંતની તારીખ:…

Read More