Recruitment for Agniveer Vayu post

એરફોર્સમાં અગ્નિવીર વાયુ પદ માટે ભરતી, આ તારીખથી અરજીની પ્રક્રિયા શરૂ થશે,જાણો

Recruitment for Agniveer Vayu post – ભારતીય વાયુસેના (IAF) દ્વારા અગ્નિવીર એરના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. એરફોર્સમાં જોડાવાની રાહ જોઈ રહેલા યુવાનો માટે આ એક રાહતની સમાચાર છે. ઉમેદવારો હવે અરજી કરવા માટે તૈયાર છે, અને આ નોટિફિકેશન વાયુસેનાની ઑફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે? Recruitment…

Read More