ITR ફાઇલ કર્યાના કેટલા દિવસ પછી ખાતામાં રિફંડ આવે છે?જાણો

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની મોસમ ચાલી રહી છે અને જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ થવાનું નથી તેમના માટે રાહતની વાત એ છે કે આ વખતે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. આ વખતે કરદાતાઓએ ઝડપથી રિટર્ન ફાઇલ…

Read More

ઇન્કમટેક્ષ રિફંડમાં વિલંબ થાય તો શું કરવું? સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? જાણો તમામ બાબતો

રિફંડ:  ભારતમાં  7.50 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યું છે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ હવે કરદાતાઓ તેમના રિફંડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે આવકવેરા વિભાગ હવે રિફંડ મોકલવામાં વધુ વિલંબ કરતું નથી, પરંતુ કેટલાક કારણો છે જેના કારણે તમારા રિફંડમાં વિલંબ થઈ શકે છે. ચાલો સમજીએ કે રિફંડ અટકવાના કારણો શું છે?…

Read More