
RSSના વડા મોહન ભાગવતે દેશમાં મંદિર-મસ્જિદના નવા વિવાદને લઇને વ્યક્ત કરી નારાજગી! જાણો શું કહ્યું…
Mohan Bhagwat temple-mosque new controversy – આરએસએસના વડા મોહન ભાગવતે દેશમાં સદ્ભાવનાની હિમાયત કરી હતી અને મંદિર-મસ્જિદને લઈને શરૂ થયેલા નવા વિવાદો પર નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરના વિવાદો પર પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો એવું વિચારે છે કે આવા વિવાદો ઉભા કરીને તેઓ ‘હિંદુઓના નેતા’…