ભારતે ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS Lavan’ની કરી આ રીતે ખાસ મદદ!
India helps ship IRIS Lavan : હિંદ મહાસાગરમાં ફસાયેલા ઈરાની નૌકાદળના જહાજ IRIS Lavan માટે ભારત દેવદૂત સાબિત થયું છે. ટેકનિકલ ખામીના કારણે મધદરિયે મુશ્કેલીમાં મુકાયેલા આ જહાજને ભારત સરકારે માનવીય અભિગમ અપનાવીને મુંબઈ પોર્ટ પર રોકાવાની અને સમારકામ કરવાની પરવાનગી આપી છે. India helps ship IRIS Lavan: મધદરિયે ટેકનિકલ ખામી અને ભારતની મદદ મળતી…

