Sambhal: અલાહાબાદ હાઈકોર્ટે સંભલમાં હિન્દુ પક્ષને પાઠવી નોટિસ, સુનાવણી નહીં થાય

Sambhal:  સંભલની શાહી જામા મસ્જિદ પર કરાયેલા દાવા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી છે. આ સાથે હિન્દુ પક્ષકારોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આગામી સુનાવણી 5 માર્ચે થવાની છે, તે…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

સંભલ જામા મસ્જિદ સર્વે મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો,જાણો શું કહ્યું….

ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વે વિવાદ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો આદેશ આપ્યો છે. SCએ નીચલી અદાલતને આ કેસમાં કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો, કારણ કે મુસ્લિમ પક્ષને નીચલી અદાલતના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો અધિકાર છે. તેમજ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું. સંભલ મસ્જિદ સર્વે વિવાદ અંગે શાહી જામા મસ્જિદ કમિટીની…

Read More