BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!

Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…

Read More